રમઝાનમાં ઝકાત અદા કરવાનો સવાબ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 135)

રમઝાનુલ મુબારકમાં દરેક ફર્ઝ ઇબાદતનો સવાબ સિત્તેર ગણો થઇ જાય છે, એટલા માટે રમઝાનમાં ઝકાત આપવામાં ઇન્શા અલ્લાહુ તઆલા સિત્તેર ગણો સવાબ મળવાની ઉમ્મીદ છે, પરંતુ તેનો આ મતલબ નથી કે, બધી જ ઝકાત રમઝાનમાં કાઢી નાખવી જોઇએ અને રમઝાન સિવાયના મહિનાઓમાં ફકીરોની જરૂરતોનો ખ્યાલ ન રાખવામાં આવે, બલકે જરૂરત મુજબ અને મસ્લિહત મુજબ ખર્ચ કરવાનો પ્રબંધ કરવો જોઇએ. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૭)

Log in or Register to save this content for later.