Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 108)
યતીમખાના અને દવાખાનામાં ઝકાતની રોકડ રકમ માલિકી ધોરણે આપવામાં આવતી હોય અથવા તે રકમથી ખાવા–પીવા, દવા–દારૂનો અથવા પહેરવા–ઓઢવાનો સામાન ખરીદીને હકદારોને માલિકી ધોરણે આપવામાં આવતો હોય તો જાઇઝ છે, નહિતર ઝકાત અદા નહિ થાય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૮ર)
Log in or Register to save this content for later.