માલદાર ફકીરને ઝકાતની નિય્યતથી આપવું

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 96)

રમઝાનુલ મુબારકમાં સેંકડો માંગનારાઓ નીકળે છે તો જો આવનાર માંગનારાઓ મુસ્લિમ હોય અને એ વાતનો સંતોષ હોય કે તેઓ પાસે સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર રોકડ ન હોય તો તેઓને ૧, ર કે પ રૂપિયા આપતી વખતે ઝકાતની નિય્યત કરે તો તેને ઝકાતના હિસાબમાં લઇ શકાય છે. (ઝુબ્દતુલ ફતાવા : ર/ર૧૪)

Log in or Register to save this content for later.