માલદાર અવલાદના કંગાળ બાપને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 94)

જો કોઇ બાપ ફકીર અને મોહતાજ હોય અને તેની અવલાદ માલદાર અને સાહિબે નિસાબ હોય તો ઝકાતના ફંડથી તે માણસની મદદ કરવી જાઇઝ છે, કેમ કે અવલાદના માલદાર હોવાથી બાપને માલદાર માનવામાં આવશે નહિ. (કિતાબુલ મસાઇલ : ર/૧૮ર)

Log in or Register to save this content for later.