મસ્જિદ યા મદ્રસાના મુકદ્દમા માટે ઝકાત ખર્ચ કરવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 121)

ઝકાતનો રૂપિયો મસ્જિદ અથવા મદ્રસાના મુકદ્દમા (કેસ–કૉર્ટકાર્યવાહી)માં ડાયરેકટ ખર્ચ કરવો જાઇઝ નથી. આ હેતુ માટે ઇમ્દાદી ફંડ પ્રાપ્ત કરવો જોઇએ. હા, જો અતિ સખત જરૂરત હોય તો ઝકાતનો રૂપિયો કોઇ ગરીબ વ્યક્તિને આપવામાં આવે, પછી તે પોતાના તરફથી મસ્જિદ યા મદ્રસાના મુકદ્દમામાં લગાવે. (ફતાવા મહમૂદિય્યહ–મીરઠ : ૧૪/ર૪૧, કિતાબુલ મસાઇલ : ર/૧૯ર)

Log in or Register to save this content for later.