Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 127)
અસલમાં મદ્રસાના મુહતમિમ ચંદા દેનારાઓના વકીલ છે કે તેઓ ચંદાની રકમ મસારિફ (ઝકાતનાં વ્યયસ્થાનો)માં ખર્ચ કરે, પરંતુ અમુક અકાબિરે (મહાનુભાવોએ) મુહતમિમને અમુક ખાસ મસાઇલમાં અમુક અંશે મદ્રસાના તલબાના વકીલ પણ માન્યા છે, આ જ કારણસર ઝકાતની રકમ મુહતમિમના કબજામાં આવતાં જ દેનારાઓની ઝકાતની અદાયગીનું કથન વ્યક્ત કર્યું છે. (મુસ્તફાદ તઝકિરતુર્રશીદ : ૧૬૪–૧૬પ, ઇમ્દાદુલ ફતાવા : ૩/૩૧૬, ફતાવા મહમૂદિય્યહ–મેરઠ : ૧૪/ર૭પ–ર૭૬, કિતાબુલ મસાઇલ : ર/૧૯પ)
Log in or Register to save this content for later.