Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 113)
બિદઅતી અકીદા ધરાવનારને ઝકાત આપવા બાબત ફતાવા મહમૂદિય્યહમાં નીચે મુજબ લખ્યું છે : ”ઝકાત દીનદારને આપવામાં આવે, જેમ કે ફિકહની કિતાબોમાં લખ્યું છે : જે વ્યક્તિ અથવા જમાઅત મદ્રસહએ હક અને અહલે હકની મુખાલફત (વિરોધ) કરે, તેઓને કાફિર કહે અને આ પ્રકારની પ્રવૃત્તિઓમાં લાગેલા રહે તો તેને ઝકાત આપવામાં ન આવે. એવાઓને ઝકાત આપવી હકની મુખાલફતમાં સહકાર આપવા બરાબર છે.” (ફતાવા મહમૂદિય્યહ : રર/૩૦૯, મહમૂદુલ ફતાવા : ર/૭ર)
Log in or Register to save this content for later.