Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 111)
બનૂ હાશિમથી નીચેના પાંચ ખાનદાનના લોકો મુરાદ છે :
(૧) હઝરત અલી કર્રમલ્લાહુ તઆલા વજહહૂની અવલાદ, (ર) હઝરત અબ્બાસ રદિયલ્લાહુ તઆલા અન્હૂની અવલાદ, (૩) હઝરત જા’ફર રદિયલ્લાહુ તઆલા અન્હૂની અવલાદ, (૪) હઝરત અકીલની અવલાદ, (પ) હઝરત હારિસ બિન અબ્દુલ મુત્તલિબની અવલાદ (અબૂ લહબ પણ ભલે બનૂ હાશિમમાંથી છે, પરંતુ તેને અને તેની અવલાદને આ લાયકાત પ્રાપ્ત નથી). (કિતાબુલ મસાઇલ : ર/૧૮૮)
Log in or Register to save this content for later.