Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 132)
જો કોઇ માણસે અમુક વર્ષથી (દા. ત. ત્રણ વરસથી) ઝકાત કાઢી નથી અને હવે તે પાછલાં વર્ષની ઝકાત કાઢવા માંગે છે તો તેની રીત આ છે કે, પહેલા વર્ષની ઝકાતને બાદ કરી પછી જે રકમ વધી–બચી છે તેમાંથી બીજા વરસની ઝકાત કાઢે, પછી જે રકમ બાકી બચેલ છે તેમાંથી ત્રીજા વરસની ઝકાત કાઢે. (અહસનુલ ફતાવા : ૪/ર૬૪, ર૬પ, ઇમ્દાદુલ ફતાવા : ર/૩૪)
Log in or Register to save this content for later.