પાગલ અને નાસમજ બચ્ચું ઝકાતનું મસ્‍રફ નથી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 111)

પાગલ અને નાસમજ બચ્ચાને ઝકાત આપવાથી ઝકાત અદા નહિ થાય. અલબત્ત, જો તેમના વાલી તેમના તરફથી કબજો મેળવી લે તો ઝકાત દુરુસ્ત થઇ જશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૯)

Log in or Register to save this content for later.