ઝકાતના લેટેસ્ટ મસાઈલ, મુફતી સઈદ સાહબ આછોદી પાગલ અને નાસમજ બચ્ચું ઝકાતનું મસ્રફ નથી Posted on by islamicblog Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ (Page : 111) Read later Views: 103 પાગલ અને નાસમજ બચ્ચાને ઝકાત આપવાથી ઝકાત અદા નહિ થાય. અલબત્ત, જો તેમના વાલી તેમના તરફથી કબજો મેળવી લે તો ઝકાત દુરુસ્ત થઇ જશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૯) Log in or Register to save this content for later. બનૂ હાશિમથી કયા લોકો મુરાદ છે ? ઝકાતની અદાયગી માટે માલિક બનાવવું જરૂરી છે