Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 106)
ઝકાતના પૈસા નાબાલિગને આપી શકાય છે, પણ જરૂરી છે કે તે છોકરા પાસે એટલો માલ ન હોય કે તે માલદાર બની જાય અને ન તો એના બાપ માલદાર હોય. મતલબ આ કે ગરીબ માણસના નાબાલિગ છોકરાને ઝકાતની રકમ આપી શકાય છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૭૬)
Log in or Register to save this content for later.