ઝકાતમાં જૂનું ઘડિયાળ આપવું

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 98)

ઝકાતરૂપે જૂની ઉપયોગલાયક ઘડિયાળો પણ આપવી જાઇઝ છે, પરંતુ ઝકાતના હિસાબમાં જૂની ઘડિયાળોની  એટલી કિંમત ગણવી જોઇએ જેટલી કિંમતમાં તે બજારમાં છૂટક ભાવથી મળી શકે, તેથી વધુ કિંમત ગણવી દુરુસ્ત નથી અને ઘડિયાળ કરતાં રોકડ રકમ આપવી વધુ બેહતર છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૩ર)

Log in or Register to save this content for later.