Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 129)
કોઇ વ્યકિત પોતાની જાતી ઝકાતની રકમ ખુદ પોતાની ફર્ઝ હજ અથવા નફલમાં ખર્ચ કરી શકતો નથી, તેનાથી તેની ઝકાત અદા નહિ થાય. અલબત્ત, કોઇ ગરીબ હકદાર વ્યકિતને ઝકાતની રકમ અદા કરી અને તે તેનાથી હજ માટે ગયો તો તેની ઇજાઝત છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૬)
Log in or Register to save this content for later.