Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 133)
જો ઝકાતની રકમ અલગ કરી રાખી મૂકી હતી અને તે ચોરી થઇ ગઇ અથવા બીજી કોઇ રીતે બરબાદ થઇ ગઇ, તો ઝકાત અદા નથી થઇ. ફરીવાર અદા કરવામાં આવે, એટલા માટે કે મસ્રફ પર ખર્ચ નથી થઇ અને માલિક બનાવવાની શર્ત પૂરી થઈ નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૭, ફતાવા રહીમિય્યહ : ૪/૬૦૧)
નોટ : બીજી વાર ખોવાયેલી રકમની બાદબાકી કરી હિસાબ લગાડશે. (મુહમ્મદસઈદ)
Log in or Register to save this content for later.