ઝકાતની રકમથી મસ્જિદનું કમ્પાઉન્ડ તેમજ સંડાસ બનાવવું

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 118)

ઝકાત આપનારની ઝકાત અદા થવા માટે ઝકાત લેનારનું માલિક થવું શર્ત છે અને મસ્જિદ માલિક થઇ શકતી નથી, જેથી ઝકાતની રકમથી મસ્જિદનું કમ્પાઉન્ડ બનાવવું દુરુસ્ત નથી તેમજ પેશાબખાનું વગેરે બનાવવું પણ દુરુસ્ત નથી.  (ફતાવા દીનિય્યહ : ર/પ૬૦)

Log in or Register to save this content for later.