Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 101)
ઝકાતની રકમથી ફલેટ અને મકાનો તા’મીર કરી તેને ગરીબોમાં માલિકી ધોરણે વહેંચવા અને તેમને રજિસ્ટ્રેશન કરાવી ખુદ મુખ્તાર માલિક બનાવવા દુરુસ્ત છે, તેનાથી ઝકાત આપનારાઓની ઝકાત અદા થઇ જશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૪, ફતાવા દીનિય્યહ : ર/રપ૬)
Log in or Register to save this content for later.