ઝકાતની રકમથી તબ્લીગી જમાઅતમાં જવું

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 110)

કોઇ શખ્સ પોતાની જાતી ઝકાતની રકમથી તબ્લીગી જમાઅત અથવા કોઇ પણ દીની સફરમાં જઇ શકતો નથી. અલબત્ત, કોઇ ઝકાતના હકદાર મુસ્લિમ ભાઇઓને ઝકાતની રકમ માલિકી ધોરણે આપવાથી ઝકાત અદા થઇ જશે અને તે લોકો એ રકમ જમાઅતના ખર્ચમાં વાપરી શકે છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૭, ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૩૧)

Log in or Register to save this content for later.