Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 99)
ઝકાતની રકમથી ગરીબોના કપડાં બનાવવા અથવા કપડું આપવું
ઝકાતની રકમથી ગરીબ હકદારોના કપડાં વગેરે બનાવી આપવા તથા કપડું આપવું જાઇઝ છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૪, ફતાવા દીનિય્યહ : ર/પર૧)
ન વેચાય એવી વસ્તુ ઝકાતમાં આપવી
રદ્દી (દૂષિત) વસ્તુને ઝકાતમાં આપવી ઇખ્લાસ વિરુદ્ધ છે, તેમ છતાં તે વસ્તુની જેટલી કિંમત બજારમાં હોય, તેને આપવાથી તેટલી ઝકાત અદા થઈ જશે. (આપકે મસાઇલ ઔર ઉનકા હલ જદીદ : પ/૩૧)
Log in or Register to save this content for later.