Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 97)
ઝકાતની રકમથી તલબાને કિતાબો વહેંચવી જાઇઝ છે, એ શર્તે કે તે તલબા સમજદાર અને ઝકાતના હકદાર હોય (એટલા માટે બહુ નાસમજ બચ્ચાંઓ અથવા માલદાર બચ્ચાંઓને દેવાથી ઝકાત અદા નહિ થાય). (કિતાબુલ મસાઇલ : ર/૧૮૩)
Log in or Register to save this content for later.