Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 119)
મય્યિતના કફન–દફનમાં ડાયરેકટ ઝકાતનો રૂપિયો લગાડવો જાઇઝ નથી (અલબત્ત, જો સખત જરૂરત હોય તો કોઇ ગરીબ હકદારને ઝકાતની રકમ આપવામાં આવે, પછી તે પોતાના તરફથી કફન–દફનમાં લગાવે તો આવું કરવું દુરુસ્ત રહેશે). (કિતાબુલ મસાઇલ : ર/૧૯૦)
Log in or Register to save this content for later.