ઝકાતના માલથી ફકીરોની દા’વત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 120)

જો હકદાર ફકીરોને એક જગ્યાએ બેસાડી ખાણું ખવડાવવામાં આવે તો તેનાથી ઝકાત અદા નહિ થાય. તેમને ખાણાના માલિક બનાવવા જરૂરી છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૧, ફતાવા દીનિય્યહ : ર/પ૧૯)

Log in or Register to save this content for later.