Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 120)
જો હકદાર ફકીરોને એક જગ્યાએ બેસાડી ખાણું ખવડાવવામાં આવે તો તેનાથી ઝકાત અદા નહિ થાય. તેમને ખાણાના માલિક બનાવવા જરૂરી છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૯૧, ફતાવા દીનિય્યહ : ર/પ૧૯)
Log in or Register to save this content for later.