Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 97)
ઝકાતની રકમમાંથી રમઝાન માસમાં કિટ (અર્થાત ખાદ્યસામગ્રી) અથવા ઈદના તહેવાર નિમિત્તે ચોખા, ગોશ્ત, દૂધ, ખાંડ, સિકરમો વગેરેના પૅકેટો બનાવી મુસ્લિમ ગરીબોને માલિકી ધોરણે આપવાથી ઝકાત આપનાર ભાઇઓની ઝકાત અદા થઇ જશે.
મજકૂર ફૂડ પૅકેટ વહેંચવા કરતાં રોકડ રકમ આપી દેવી બેહતર છે, કેમ કે ગરીબ પોતાની જરૂરતની વસ્તુઓ ખરીદી શકે. (ઝુબ્દતુલ ફતાવા : ર/રર૯, ર૩૦)
Log in or Register to save this content for later.