Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 114)
જો કોઈના વિશે એવો ખતરો અને ભય હોય કે તે ઝકાતની રકમથી જુગાર રમશે, તો તેને ઝકાત આપવી મકરૂહ છે અને ગુનાહના કામમાં મદદ કરવા સમાન છે, માટે એવી સૂરતમાં તે ઘરની ઔરતો અને બચ્ચાંઓને આપવામાં આવે કે જે ગરીબ હોય, કારણ કે લોકો પોતાની જરૂરતમાં ઝકાતની રકમનો સદુપયોગ કરે અને દુરુપયોગથી બચી શકે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/ર૧૧)
Log in or Register to save this content for later.