Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 93)
ઘરમાં કામ કરનાર મુસલમાન ગરીબ નોકર–ચાકરને તેમના વેતન (પગાર) સિવાય ઇનામ રૂપે કોઇ શુભ પ્રસંગે જે કાંઇ દેવામાં આવે તેમાં ઝકાતની રકમને ખર્ચ કરવી દુરુસ્ત છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૧, ફતાવા દીનિય્યહ : ર/પ૧૧)
Log in or Register to save this content for later.