Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 104)
નિર્દોષ નાદાર મુસલમાન કેદીઓની મુક્તિ–છુટકારા માટે તેમના તરફથી અથવા વકીલ મારફતે કબજો કરાવ્યા પછી તેમની પરવાનગીથી ઝકાતની રકમનો ઉપયોગ જાઇઝ છે. (મુસ્તફાદ ફતાવા મહમૂદિય્યહ મેરઠ : ૧૪/ર૦૦, કિતાબુલ મસાઇલ : ર/૧૮પ)
ઉસ્તાઝે મુહતરમ હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ સા. ભડકોદ્રવી (રહ.) લખે છે : ”જો કેદી ગરીબ ઝકાતનો હકદાર હોય તો તેની રજા લઇને ઝકાતની રકમ તેને છોડાવવા માટે હિન્દુ કે મુસ્લિમ વકીલને ફીસમાં તેના (કેદી) તરફથી આપી શકાય છે.” (ઝુબ્દતુલ ફતાવા : ૪/રર૧)
ઝકાતની રકમથી ગરીબની તબીબી ફીસ અને દવા
Log in or Register to save this content for later.