કર્ઝદારના કર્ઝને માફ કરવાથી ઝકાત અદા નહિ થાય

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 128)

કર્ઝદારને કર્ઝથી મુક્ત કરવાથી ઝકાત અદા નહિ થાય. અલબત્ત, જો કોઇએ કર્ઝદારને ઝકાતની રકમ આપી, પછી  તેનાથી પોતાનું કર્ઝ વસૂલ કર્યું તો આ દુરુસ્ત છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૯પ)

Log in or Register to save this content for later.