કમાતો ન હોય તેને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 114)

જો કોઈની પાસે એટલી પૂંજી ન હોય કે જેના પર ઝકાત વાજિબ થઈ શકે, તો તેને ઝકાત આપવી જાઇઝ છે, પરંતુ તેણે પોતાની મહેનતથી કમાવવું જોઈએ. (આપકે મસાઇલ ઔર ઉનકા હલ–જદીદ : પ/૧પ૯)

Log in or Register to save this content for later.