ઈદી રૂપે ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 93)

ઝકાતના હકદાર લોકોને ઈદી રૂપે ઝકાતની રકમ આપવાથી પણ ઝકાત અદા થઇ જાય  છે. (કિતાબુલ મસાઇલ : ર/૧૮૧, ફતાવા હાનિય્યહ : ૩/પ૧૭)

Log in or Register to save this content for later.