Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 108)
કોઈની પાસે દા. ત. પાંચ મકાનો છે અને જીવન– જરૂરિયાતની વસ્તુઓ સિવાય બીજી વસ્તુઓ પણ મૌજૂદ હતી અને પહેલાં ઝકાત પણ આપતો હતો, પણ હવે તેનો જીવનનિર્વાહ ભાડાની આવકથી મુશ્કેલીથી થાય છે, તો તેના ઉપર ઝકાત તો ફર્ઝ નથી; પરંતુ તેણે આવી પરિસ્થિતિમાં ઝકાત વસૂલ કરવી પણ દુરુસ્ત અને જાઇઝ નથી. (ફતાવા ઉસ્માની : ર/૧૩૯)
Log in or Register to save this content for later.