Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 112)
પોતાની ગરીબ નાનીને પણ ઝકાત આપવી જાઇઝ નથી અને મસ્અલાથી અજાણ હોવાની હાલતમાં કોઇ આલિમથી મસ્અલહ પૂછયા વગર ફકત પોતાની સમજથી પોતાનાં ગરીબ સગાં નાનીને ઝકાત આપી તો તે ઝકાત અદા થઇ નથી. ફરીથી કોઇ ગરીબ હકદારને પોતાના માલની ઝકાત આપવી જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪પ)
Log in or Register to save this content for later.