ઝકાતના લેટેસ્ટ મસાઈલ, મુફતી સઈદ સાહબ આછોદી વકીલ બીજાને વકીલ બનાવી શકે છે Posted on by islamicblog Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ (Page : 86) Read later Views: 115 જો કોઇ વ્યકિતને માલિકે ઝકાત અદા કરવાનો વકીલ (કાર્યકર્તા) બનાવ્યો, તેણે માલિકની પરવાનગી વગર બીજાને વકીલ બનાવી દીધો તો પણ જાઇઝ છે.(કિતાબુલ મસાઇલ : ર/૧૭૭) Log in or Register to save this content for later. માલ આપ્યા વગર ઝકાતનો વકીલ બનાવવો પત્નીની ઝકાત પતિ અદા કરે