વકીલ બીજાને વકીલ બનાવી શકે છે

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 86)

જો કોઇ વ્યકિતને માલિકે ઝકાત અદા કરવાનો વકીલ (કાર્યકર્તા) બનાવ્યો, તેણે માલિકની પરવાનગી વગર બીજાને વકીલ બનાવી દીધો તો પણ જાઇઝ છે.(કિતાબુલ મસાઇલ : ર/૧૭૭)

Log in or Register to save this content for later.