હપ્તાવાર કિંમત પર ઝકાતનો હુકમ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 72)

જો કોઈ માણસે કોઈ વસ્તુ (દા.ત. ગાડી, પ્લોટ, ખેતર, હોટલ વગેરે)ને તિજારતની નિય્યતથી ખરીદી હોય અને પછી તેને હપ્તાવાર નફા પર વેચી તો તેમાં ઝકાત દરેક હપ્તો વસૂલ થયા પછી ફર્ઝ થશે. જ્યારે પણ કમસે કમ ચાળીસ રૂપિયા (દા. ત.) હપ્તા રૂપે વસૂલ થાય તો તેમાં ચાળીસમો ભાગ દેવો જરૂરી ઠરશે. જો ચાળીસમા ભાગથી ઓછો હોય તો જો તેની પાસે પહેલેથી કોઈ નિસાબપાત્ર માલ–વસ્તુ મૌજૂદ છે, તો હપ્તાથી મળનારી રકમને તેની સાથે મિલાવી કુલ માલથી ઝકાત અદા કરવી જરૂરી છે, નહિતર પૂરો          નિસાબ થવા બા’દ ઝકાત આપવી લાઝિમ છે. (ફતાવા હકકાનિય્યહ : ૪/૭૧, આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૧૧૩)

Log in or Register to save this content for later.