Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 72)
એક ઘરમાં સંયુકત કુટુંબમાં રહેતી બધી વ્યક્તિઓનું સોનું–ચાંદી જમા કરી ઝકાતનો નિસાબ નહિ ગણવામાં આવે. જો દરેક વ્યક્તિની અંગત માલિકીનું સોનું–ચાંદી નિસાબના પ્રમાણમાં ન હોય અને સોના–ચાંદી સાથે બીજી કોઈ વસ્તુ ઝકાત પાત્ર ન હોય તો કોઈના ઉપર ઝકાત ફર્ઝ નહિ થાય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૬ર)
Log in or Register to save this content for later.