Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 75)
જો કોઈ માણસે શાદી માટે અમુક રકમ જમા કરી છે, જો કે તે રકમ ઝકાતના નિસાબને વટાવી ગઈ છે, તો જ્યાં સુધી આ રકમ શાદીમાં ખર્ચ નહિ થાય ત્યાં સુધી (ભલેને તે શાદીની જરૂરત માટે છે) ઝકાતના ફર્ઝ ન થવા પર કોઈ અસર નહિ કરે અને તેના પર નિયમાનુસાર ઝકાત ફર્ઝ થશે.
આવી જ રીતે જો કોઈ બાપે પોતાની અવલાદની શાદી માટે રકમ જમા કરેલ છે અને નિસાબ સુધી પહોંચી છે, તો વર્ષ પૂરું થયા પછી તે રકમ પર ઝકાત ફર્ઝ છે. (ફતાવા હક્કાનિય્યહ : ૩/૪૯૪)
Log in or Register to save this content for later.