Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 71)
કોઇ માણસના માલ પર વર્ષ પૂરું થઇ ગયું, ત્યાર બાદ તેણે જાણીબૂઝીને તેને હલાક કરી દીધો તો તેનાથી ઝકાત સાકિત (રદ) નહિ થાય, બલકે કાનૂન મુજબ ઝકાત ફર્ઝ રહેશે, બાદમાં જ્યારે પણ તેની પાસે માલ આવે ત્યારે તેની ઝકાત અદા કરે. (કિતાબુલ મસાઇલ : ર/૧પ૪)
Log in or Register to save this content for later.