Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 73)
અમુક લોકો બેંકો પાસેથી લાંબી મુદ્દત માટે કર્ઝ–દેવું લે છે, તો આવા કર્ઝના સિલસિલામાં ધર્મશાસ્ત્રીઓના બે મત છે, પરંતુ નિયમાનુસાર અને બાહ્ય રીતે જેને પરોગામી ધર્મશાસ્ત્રીઓએ ઉત્તમ અને શ્રેષ્ઠ પણ ઠેરવ્યું છે તે આ છે કે આવાં કર્ઝો ઝકાત ફર્ઝ થવાને રોકનાર નથી. (ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૧૦)
Log in or Register to save this content for later.