અમાનતની રકમ પર ઝકાત કોણ આપે ?

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 71)

કોઈની પાસે અમાનતની રકમ છે તો તેની ઝકાત તે માણસ કાઢશે જે તેનો માલિક છે. અમીન (અમાનત રાખનાર) પર ઝકાત ફર્ઝ નહિ થાય. (મુસ્તફાદ : આપકે મસાઇલ ઔર ઉનકા હલ : પ/૭૭)

Log in or Register to save this content for later.