Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 59)
જો અવલાદ બાલિગ (પુખ્તવયની) છે તો તેના નિકાહ બાપના ઝિમ્મે ફર્ઝ નથી, બલકે નિકાહની ઝિમ્મેદારી શરઈ દ્રષ્ટિએ અવલાદ પર છે અને જો અવલાદ નાબાલિગ (અપુખ્ત વયની) છે તો તેમના નિકાહનું શરઈ દ્રષ્ટિએ જરૂરી ન હોવું બિલકુલ સ્પષ્ટ છે.
આથી જણાયું કે અવલાદના નિકાહ મૂળ હાજતોમાંથી નથી, એટલા માટે નિસાબપાત્ર મૂડી હોવાની શકલમાં બાપ પર ઝકાત ફર્ઝ થશે. (મુસ્તફાદ : ફતાવા મહમૂદિય્યહ–ડાભેલ : ૯/૩૪ર, ૩૪૩)
Log in or Register to save this content for later.