વેપારની નિય્યતથી ખરીદયા પછી પ્રાઇવેટ વપરાશમાં લઇ આવવો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 44)

ખરીદતી વખતે વેપારનો મક્કમ ઇરાદો હતો

કોઇ વસ્તુ વપરાશ માટે ખરીદી, સાથે સાથે આ નિય્યત હતી કે નફો મળશે તો વેચી દઇશ, નહિતર મૂકી રાખીશ તો તેના પર ઝકાત ફર્ઝ નથી.      (કિતાબુલ મસાઇલ : ર/૧૩૭)

તિજારતની નિય્યતથી ખરીદેલ માલ  પર કબજા પહેલાં ઝકાત

કોઇ સામાન તિજારતની નિય્યતથી ખરીદેલ છે, પરંતુ હજુ કબજે નથી તો તેના પર ઝકાત ફર્ઝ નથી. (કિતાબુલ મસાઇલ : ર/૧૩૭)

Log in or Register to save this content for later.