Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 47)
કોઇ કંપનીના શેર જો ખરીદી રાખી મૂકયા હોય તો તેની મૌજૂદ વેલ્યૂ (કિંમત) પર ઝકાત ફર્ઝ થશે, અર્થાત એવું જોવામાં નહિ આવે કે તેને કઇ કિંમતે ખરીદયા હતા, બલકે એ જોવામાં આવશે કે આજે તેની શું કિંમત છે ? તે હિસાબ પ્રમાણે ઝકાત કાઢવી પડશે. (ઇમ્દાદુલ ફતાવા : ર/ર૧, ઈઝાહુલ મસાઇલ : ૧૦૬, કિતાબુલ મસાઇલ : ર/૧૩૮, ૧૩૯)
Log in or Register to save this content for later.