Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 63)
હીરાઓ અને મોતીઓ અને રત્નો જેને વપરાશ પેટે ખરીદેલ છે તો તેના પર ઝકાત નથી, ભલેને તે કેટલીયે કિંમતના કેમ ન હોય. અલબત્ત, જો હીરાઓનો વેપાર કરે છે તો તે માલે તિજારતના એ’તિબારથી તેની કિંમત પર ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૯, ફતાવા દીનિય્યહ : ર/પર૧–પરર)
Log in or Register to save this content for later.