વપરાશ પેટેના હીરા અને મોતી પર ઝકાત ફર્ઝ નથી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 63)

હીરાઓ અને મોતીઓ અને રત્નો જેને વપરાશ પેટે ખરીદેલ છે તો તેના પર ઝકાત નથી, ભલેને તે કેટલીયે કિંમતના કેમ ન હોય. અલબત્ત, જો હીરાઓનો વેપાર કરે છે તો તે માલે તિજારતના એ’તિબારથી તેની કિંમત પર ઝકાત ફર્ઝ થશે. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૯, ફતાવા દીનિય્યહ : ર/પર૧–પરર)

Log in or Register to save this content for later.