લાભ પહોંચાડવાથી ઝકાતની અદાયગી નહિ થાય

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 68)

ઝકાતની અદાયગી માટે નિયુક્ત થયેલ માલ જરૂરી છે, એટલા માટે કોઇ વસ્તુના નફાને ઝકાતમાં ગણવામાં નહિ આવે, દા. ત. કોઇ માણસે પોતાની ગાડી કોઇ ફકીરને આપી દીધી અને તેનાથી થતું ભાડું ઝકાતમાં મિલાવી લીધું અથવા મકાન રહેવા માટે આપ્યું અને તેના ભાડામાં ઝકાતની નિય્યત કરી લીધી તો તેનાથી ઝકાતની અદાયગી નહિ થાય. (કિતાબુલ મસાઇલ : ર/૧પર)

Log in or Register to save this content for later.