Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 49)
માછલી પાળવા માટે તળાવ અને તેની જમીનની કિંમત પર કોઇ ઝકાત વાજિબ નથી. અલબત્ત, જો માછલીઓનું બી ખરીદીને નાખ્યું છે તો તેના ઉપર વરસ પૂરું થયે મૌજૂદ કિંમતનો અંદાજાથી ઝકાત ફર્ઝ થશે. (અહસનુલ ફતાવા : ૪/૩૦૦, ફતાવા અલ કવસર : ૬૬, નએ મસાઇલ ઔર ઉલમાએ હિંદકે ફેસલે : ૭૯, કિતાબુલ મસાઇલ : ર/૧૪૦)
Log in or Register to save this content for later.