Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 63)
જો કોઇ શખ્સ કોઇ નિસાબનો માલિક થયો, પછી તેણે તે નિસાબને ઝકાતની નિય્યત વગર સદકહ કરી દીધો તો તેના ઝિમ્મેથી તે નિસાબની ઝકાતનું કર્તવ્ય ચૂકતે થઇ ગયું. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૯)
Log in or Register to save this content for later.