તિજારતી પ્લોટ અને ફલેટો પર ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 47)

જે પ્લોટો, ફલેટો અથવા જમીન વેચવાની નિય્યતે ખરીદી ગઇ હોય, તો તેની મૌજૂદ કિંમત પર ઝકાત ફર્ઝ થશે. (ઈઝાહુલ મસાઇલ : ૧૦૬, કિતાબુલ મસાઇલ : ર/૧૩૮)

Log in or Register to save this content for later.