ટ્રાન્સપૉર્ટ કંપનીની ગાડીઓ પર ઝકાતનો મસ્અલહ

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 49)

જો કોઇ માણસ ટ્રાન્સપૉર્ટનો કારોબાર–ધંધો કરે છે અને તેની કારો, બસો અથવા ટ્રકો, આઈસર, પીઆગો (છકડો) વગેરે ભાડે ચાલે છે, તો તે બસો અથવા ટ્રકોની મૂડી પર ઝકાત ફર્ઝ નહિ થાય, બલકે તેનાથી પ્રાપ્ત થયેલ નફા પર કાયદાકીય ઝકાત ફર્ઝ થશે. (મુહકકક વ મુદલ્લલ જદીદ મસાઇલ : ૧૪૭, કિતાબુલ મસાઇલ : ર/૧૪૦, ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૧૦)

Log in or Register to save this content for later.