જે કર્ઝની પ્રાપ્તિની ઉમ્મીદ ન હોય, તેની ઝકાત ફર્ઝ નથી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 61)

જો કર્ઝ લેનાર કર્ઝનો ઇન્કાર કરે છે અને માલિક પાસે શરઈ પુરાવા ન હોય, તો આવા કર્ઝ પર ઝકાત ફર્ઝ નથી. અલબત્ત, જો તે કર્ઝ પછી કોઇ પણ રીતે મળી જાય, તો હવે વર્ષના ગુજરવા પર અથવા બીજા નિસાબ સાથે મિલાવીને તેની ઝકાત ફર્ઝ થશે. પાછલાં વર્ષોની ઝકાત ફર્ઝ નહિ થાય. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૮)

Log in or Register to save this content for later.