ગુમ થયેલ માલ મળી ગયો તો…

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 62)

જો કોઇનો સામાન ગુમ થઇ ગયો હતો અથવા કોઇએ છીનવી લીધો હતો, બાદમાં તે કેટલાંય વર્ષો પછી તેને મળ્યો તો તેના પર પાછલાં વર્ષોની ઝકાત ફર્ઝ નહિ થાય. (કિતાબુલ મસાઇલ : ર/૧૪૯)

Log in or Register to save this content for later.