Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 51)
જો કોઇ કપડામાં સોના–ચાંદીના તાર અથવા ફૂલબુટ્ટા લાગેલા હોય તો તે સોના–ચાંદીની કિંમત પર કાયદાકીય રીતે ઝકાત ફર્ઝ થશે, અર્થાત તેના વજનનો અંદાજો લગાવી કિંમતના એ’તેબારથી ઝકાત અદા કરવી પડશે. (મુહકકક વ મુદલ્લલ જદીદ મસાઇલ : ૧પ૬, કિતાબુલ ફતાવા : ર/ર૬૩, કિતાબુલ મસાઇલ : ર/૧૪૧)
Log in or Register to save this content for later.