Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 67)
સોના–ચાંદી સિવાયનાં ઘરેણાં (ઇમીટેશન જવેલરી) જો જાતી–પોતાના વપરાશ માટે હોય તો તેના પર ઝકાત વાજિબ નથી. અલબત્ત, જો કોઇ શખ્સ તે ઘરેણાંની તિજારત–વેપાર કરે છે તો તેને તિજારતનો માલ ગણી ઝકાત ફર્ઝ થશે. (મસાઇલે બેહિશ્તી ઝેવર : ૩૧ર, કિતાબુલ મસાઇલ : ર/૧પ૧, ૧પર)
Log in or Register to save this content for later.